Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જંગલના રાજા પરીવાર સાથે શિસ્તબદ્ધ રીતે ફરવા નિકળ્યા, જુઓ વાયરલ વીડિયો

On: January 20, 2022 5:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


વન અધિકારીએ લખ્યું કે ‘રાજા આખા કુટુંબને રાજ્યમાં ફરવા માટે લઈ જાય છે’

અમરેલી : એક સાથે 19 સિંહનો લટાર મારતો વીડિયો ડીસીએફએ  ટ્વીટર પર શેર કર્યો છે. આ સાથે ટ્વીટર પર વન અધિકારીએ લખ્યુ કે,આ વીડિયોમાં જોવા મળી રહેલા ઘાસ અને સિંહોની શિસ્તબદ્ધ ચાલ આ અંગે કાંઈ પણ મેચ થતું નથી રાજા આખા કુટુંબને તેના રાજ્યમાં ફરવા માટે લઇ જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો કોઇ અજાણ્યા સ્થળનો છે, જોકે, આ વીડિયો ગીરના વિસ્તારનો નથી તે અંગે ડીસીએફ ડૉ. અંશુમાન શર્માએ સ્પષ્ટતા કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો 19  સિંહનો શિસ્તબદ્ધ એક જ લાઇનમાં ચાલતો વીડિયો ગીર જંગલનો હોવાનું કહીને જ લોકો અન્યને મોકલી રહ્યા છે. જે ગીર જંગલનો નહીં પરંતુ  અન્ય વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે સ્પષ્ટ થઈ નથી કે ખરેખર આ વીડિયો ક્યાનો છે.

ડ્રોન કેમેરા દ્વારા શૂટ કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોને લઇ સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યાં છે કે લોકોને શિસ્તબદ્ધ રહેવાનું કહેવામાં આવે તો પણ તેઓ શિસ્તમાં રહેતા નથી પરંતુ આ પ્રાણીઓ કોઇના આદેશ વગર શિસ્તબદ્ધમાં રહે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!