Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જોડીયા પંથકમાં એક ટ્રકની કેબીન પર ચડીને તાડપત્રી પાથરી રહેલા ટ્રકના કલીનરને વીજઆંચકો ભરખી ગયો

On: January 3, 2022 10:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ખંભાળિયા પંથકના ક્લીનર યુવાનને ટ્રકની કેબીન પરથી પસાર થઈ રહેલી વીજ લાઈન માંથી વીજઆંચકો લાગ્યો

 જામનગર, તા. 03

જામનગર જિલ્લાના જોડીયા ગામમાં સીમ વિસ્તારમાં એક ટ્રકની કેબીન પર ચડીને તાડપત્રી પાથરી રહેલા ટ્રકના ક્લીનર ખંભાળિયા પંથકના એક યુવાનનું ઉપરથી પસાર થઈ રહેલી હેવી વિજ લાઇનમાંથી એકાએક વીજઆંચકો લાગતાં કરૂણ મૃત્યુ નિપજયુ છે. જે મામલે જોડીયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામનો વતની અને ટ્રકમાં કલીનર તરીકે કામ કરતો અજય અરશીભાઈ ચાવડા નામનો ૨૧ વર્ષનો યુવાન ગઈકાલે ટ્રકમાં બેસીને જોડિયા પંથકમાં આવ્યો હતો, અને જોડીયા ની સીમ વિસ્તારમાં ટ્રકની કેબીન ઉપર ચડીને તાડપત્રી પાથરી રહ્યો હતો.

જે દરમિયાન કેબીન ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં તેનું માથું અડી જતાં અકસ્માતે હેવી વિજ લાઇન માંથી તેને વીજઆંચકો લાગ્યો હતો, અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે ટ્રકના ડ્રાઇવર ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામ ના નરેન્દ્રભાઈ હરજીભાઈ નકુમે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!