Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભેસ્તાન સ્ટેશને પુરતી ટ્રેન સુવિધાના અભાવે મુસાફરોને ભારે હાડમારી

On: December 29, 2021 9:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

-નવી  ટ્રેન,
વિશેષ ટ્રેન નિયમિત કરવા, દૈનિક ટ્રેન,
રૃટના વિસ્તરણની માંગ પુરી નહી થાય તો આંદોલનની ચીમકી

         સુરત    

  ઉત્તર ભારતીય રેલ સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ
આજે ભેસ્તાન રેલવે સ્ટેશને રેલવે બોર્ડની મુસાફર સુવિધા સમિતિને આવેદનપત્ર સુપ્રત
કરીને નવી ટ્રેનોની માગણી કરી. અપર્યાપ્ત ટ્રેનોને કારણે મુસાફરોને ભારે હાડમારી
ભોગવવી પડી રહી હોવાનું કહ્યું હતું.

દક્ષિણ
ગુજરાત દેશનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર છે
,
જેમાં દેશભરના ખાસ કરીને ઉત્તર ભારતમાંથી ૨૦ લાખથી વધુ લોકો રોજગારી
મેળવે છે. આવાગમન માટે એકમાત્ર સાધન રેલ છે. પરંતુ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોની
સંખ્યા મુસાફરોની સંખ્યાની સરખામણીમાં લગભગ નહિવત છે
, જેથી
ઘેટા-બકરાની જેમ જવાની ફરજ પડે છે
, એમ રજૂઆત કરતા જણાવ્યું
હતું.

ઉત્તર ભારતીય
રેલ્વે સંઘર્ષ સમિતિ રેલવે તંત્રને વિનંતી કરે છે કે તેઓ દ્વારા અગાઉ આપેલા વચન મુજબ
માંગણીઓનું તાત્કાલિક નિરાકરણ કરે અન્યથા ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે.

રેલવે
સંઘર્ષ સમિતિએ આવેદનપત્ર આપી સુરતથી અયોધ્યા
,
પટના તથા સુરતથી રાંચી વાયા ભુસાવલ નવી ટ્રેન શરૃ કરવા, મુંબઈ સેન્ટ્રલ ભાગલપુર વિશેષ ટ્રેનને નિયમિત કરવા, તથા
ઉધના-દાનાપુર
, શ્રમિક એક્સપ્રેસ તથા સુરત-મુઝફ્ફરપુર
એક્સપ્રેસને દૈનિક કરવા અને બાંદ્રા ઝાંસી એક્સપ્રેસના રૃટનું વિસ્તરણ કરી
બાંદ્રાથી ગોરખપુર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!