[ad_1]

– માવઠારૂપી કુદરતની થપાટ વચ્ચે
– સવારની ઘટનામાં મોડે સુધી જવાબદાર અધિકારીઓ ફરક્યા નહીં : ખેડૂતોની હાલત કફોડી બની
મહી કેનાલમાં આજે સવારના ૧૦.૩૦ની આસપાસ સામાન્ય ગાબડુ પડયુ હતુ.જેથી આ અંગે કેનાલ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી.જો કે સાંજના પાંચ વાગ્યા સુધી કેનાલના કોઇ અધિકારી સ્થળ પર ફરક્યુ ન હતુ.જેથી કેનાલમાં અવિરત પાણીનો પ્રવાહ વહેતા આસપાસના ૬૦થી ૭૦ વિઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. એક તરફ કુદરતનો માર તો બીજી તરફ કેનાલ તુટતા ખેડુતોની સ્થિતી કફોડી થઇ છે.
[ad_2]
Source link






