Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં વીજતંત્ર દ્વારા ગઈકાલે વિજચેકિંગ દરમિયાન 16.80 લાખની વીજચોરી પકડી પાડ્યા પછી આજે સતત બીજા દિવસે વીજ ચેકિંગ

On: December 28, 2021 3:05 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગર શહેરમાં ગઈકાલે વીજતંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને પી.જી.વી.સી.એલ.ની ચેકીંગ ડ્રાઈવ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં દરોડા પાડી 16.80 લાખની વીજચોરી પકડી પાડી હતી. જે કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી છે, અને 29 જેટલી વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી છે. જેમાં ગોકુલ નગર અને સાધના કોલોની સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું છે, જેથી વીજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

 

પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી 346 વીજ કનેક્શન ચેક કર્યા હતા, જેમાં 70 વીજ જોડાણમાં ગેરરીતિ માલૂમ પડી હતી, અને તેઓને 16 લાખ 80 હજાર ના વીજચોરીના બિલો ફટકાર્યા હતા, દરમિયાન આજે પણ વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. 

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તાર, મયુર નગર વિસ્તાર, સાધના કોલોની રોડ પર આવતી જુદી જુદી સોસાયટીઓ વગેરેમાં વીજ ચેકીંગ શરૂ કરી દેવાયું છે. જેના માટે જામનગર શહેરની સીટી ટુ ડિવિઝનની 29 જેટલી ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે. તેના માટે એસઆરપી ના 11 જવાનો અને બે ફોટોગ્રાફરની મદદ લેવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!