Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અદાણી પોર્ટના ગેટ પાસે ડ્રાઈવરના મોત બાદ પરિવારજનોનો હંગામો

On: December 4, 2021 2:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– ગેટ પાસે બેભાન થયા બાદ ૩૫ વર્ષના યુવાનનું મોતઃ પરિવારે
મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી દીધોઃ નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી

       સુરત :

હજીરા
ખાતે  અદાણી કંપનીના ગેટ પાસે બેભાન મળ્યા
બાદ મોતને ભેટેલા ડ્રાઇવરના પરિવારજનો અને સમાજના લોકોએ પોસ્ટમોર્ટમ રૃમ ઉપર ભેગા
થઇને નિષ્પક્ષ તપાસ અને વળતરની માંગ કરી હોબાળો કર્યો હતો. કલાકો બાદ મૃતદેહ  સ્વીકારવામાં આવ્યો હતો.

હજીરા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર ના ધુલીયામાં રહેતો ૩૫ વર્ષીય ડ્રાઇવર
અશોક રંગનાથ સાલવે  ટ્રક લઈને સુરત આવ્યો
હતો. બુધવારે મોડી રાતે હજીરાના અદાણી પોર્ટ પાસે બેભાન મળતા નવી સિવિલમાં લાવ્યા
હતા. ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો .આજે સવારે મૃતકના પરિવારજનો
અને સમાજના કેટલાક લોકો સિવિલના પોસ્ટમોર્ટમ રૃમ ઉપર ભેગા થઇ ગયા હતા.મૃતકના  સમાજના લોકોએ આક્ષેપ કરતા કહ્યું  હતું કે અશોકભાઈને ત્યાં  તેનું કરંટ લાગવાથી મોત થયુ છે  છતાં નેચરલ ડેથ થયુ હોવાનું પોલીસ કહે છે.આ
અંગે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મૃતકને 
ન્યાય અને યોગ્ય વળતર મળવું જોઈએ. તેવી માંગો સાથે પરિવારજનોએ  મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી હંગામો
કર્યો  હતો. બાદમાં કલાકો પછી તેનો મૃતદેહ
સ્વીકારવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!