8 દિવસ પહેલા ગુમ થયેલા વૃધ્ધાની સરથાણાની ખાડીમાંથી લાશ મળી

On: November 13, 2021 10:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

        સુરત :

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં લસકાણા પોલીસ ચોકી પાસે શામળા રો હાઉસમાં રહેતા
72 વર્ષીય સવિતાબેન  સમજુભાઇ વોરા ગત તા.4થીએ સવારે
ઘરે કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતા. તે મોડી સાંજ સુધી ઘરે નહી જતા તેમના પરિવારે
તેમની શોધખોળ આદરી હતી. પણ તેમની ભાળ ન મળતા સરથાણા પોલીસ મથકમાં ગુમ થવાની ફરીયાદ
નોધાવી હતી. દરમિયાન ગુરૃવારે બપોરે સરથાણાના ખોલવાડ રોડ એ.ડી.આર ફાર્મ પાસે ખાડીમાં  પાણી માંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે
તેમના પરિવારને જાણ થતા ત્યાં જઇને તેમની ઓળખ કરી હતી. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ
ઘરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!