સુરત: જેમ એન્ડ જવેલરીની એપ્રિલથી ફેબ્રુઆરીમાં નિકાસ વાર્ષિક ધોરણે 6૩ ટકા વધીને $ 35.48 બિલિયન થઈ

On: March 24, 2022 3:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત $ 400 બિલિયન માલની નિકાસના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકમાં યોગદાન આપવા માટે જેમ અને જ્વેલરી ઉદ્યોગ કામ કરી રહ્યો છે. જેમ એન્ડ જ્વેલરી સેક્ટરે લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે.

એપ્રિલ 21-ફેબ્રુઆરી 22માં દેશની જેમ અને જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 63 ટકા વધીને $35.48 બિલિયન થઈ છે, એમ કોલિન શાહ, ચેરમેન, જેમ એન્ડ જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ જણાવ્યું હતું.

ભારતે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિદ્ધિનું મહત્વ એ છે કે રોગચાળા પછી તરત જ લક્ષ્યની સિદ્ધિ થઈ છે. રત્ન અને ઝવેરાત ઉદ્યોગને USD 400 બિલિયન નિકાસ લક્ષ્યાંકમાં લગભગ 10 ટકા યોગદાન આપ્યું છે.  

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!