Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે રિહર્સલ પરેડ યોજાઈ

On: January 24, 2022 5:45 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 24

જામનગર શહેરમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લાના અધિકારીઓની હાજરીમાં રિહર્સલ પરેડ યોજવામાં આવી હતી. માત્ર 150 લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ પરેડ યોજવામાં આવી હતી. આ સમયે જામનગરના જિલ્લા ના અધિક કલેકટર, પ્રાંત અધિકારી, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા, સહિતના અધિકારીઓ તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા, અને જામનગરના પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા બેન્ડની સાથે પરેડ કરવામાં આવી હતી, જેનું અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરી લેવાયું હતું.

આગામી 26મી જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે માત્ર 150 લોકોની હાજરીમાં જ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. તે માટે વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત સંખ્યામાં નિમંત્રણ આપવામાં આવી રહ્યા છે. સૌપ્રથમ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ધ્વજ વંદન કરાયા પછી પોલીસ પરેડ યોજાશે, ત્યાર પછી કોરોના વોરિયરનું સન્માન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!