Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગાંધીનગરમાં પીએસઆઇ એલઆરડીની પરીક્ષા મોકુફ

On: January 2, 2022 10:03 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


વાઇબ્રન્ટ સમિટને કારણે 

તારીખ 10 થી 12 જાન્યુઆરીના બદલે પરીક્ષા 31 જાન્યુઆરી થી 2 ફેબુ્રઆરીએ યોજાશે: હસમુખ પટેલ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા પીએસઆઇ અને એલઆરડીની ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે હાલ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ શારિરીક કસોટી લેવામાં આવી રહી છે. જેમાં વાઇબ્રન્ટ સમિટને કારણ તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાનારી શારિરીક પરીક્ષા  રદ કરવામાં આવી છે.

જેની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.આ ઉપરાંત, જે ઉમેદવારે શારીરિક કસોટીની તારીખ બદલવા માટે ે અરજી કરી હતી. તેમની યાદી વેબસાઇટ પર મુકવામાં આવી છે. બાકીના અન્ય 14 સેન્ટરોમાં પરીક્ષા રાબેતા મુજબ લેવાશે.

ગુજરાત પોલીસમા ંખાલી પડેલી પીએસઆઇ અને એલઆરડીની  જગ્યા ભરવા માટે રાજ્યના ગૃહ વિભાગ  દ્વારા હાલ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમા 15 સ્થળોએ શારિરીક કસોટીની  ચાલી રહી છે. 

જો કે ગાંઘીનગર ખાતે ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાવાને કારણે ગાંધીનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે . જે હવે 31 જાન્યુઆરીથી બીજી  ફેબુ્રઆરી યોજાશે.

એલઆરડી ભરતી પરીક્ષા બોર્ડના ચેરમેન અને આઇપીએસ  અઘિકારી હસમુખ પટેલે આ માહિતી આપી હતી.  આ ઉપરાંત, મોટી સંખ્યામા ઉમેદવારોએ સામાજીક કે અનિવાર્ય કારણથી તારીખ બદલવી પડે તેવી સ્થિતિ હતી. જેની અરજી મળતા તારીખો બદલવામાં આવી છે. જેની યાદી પણ  વેબસાઇટ પર મુકવામાં આવી છે.  જે ઉમેદવારોની તારીખ બદલવામાં આવી છે.

તેમને નવા કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે. જેથી તેમણે શારિરીક કસોટી સમયે જુનો કોલ લેટર લઇને આવવાનું રહેશે. આ સાથે પીએસઆઇ અને એલઆરડીની શારિરીક કસોટીની કામગીરી જાન્યુઆરી મહિના સુધી પૂર્ણ કરવાનો ટાગરેટ ભરતી બોર્ડ દ્વારા રાખવામા ંઆવ્યો છે. જો કે અનિવાર્ય સંજોગોને કારણે આ કામગીરી થોડી  લંબાશે તેમ માનવામં આવી રહ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!