Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં એકમ કસોટીનો પ્રારંભ

On: December 30, 2021 2:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર તા.29

બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક
સ્કૂલોમાં વિદ્યાર્થીઓની એકમ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જિલ્લાની સરકારી
તેમજ ખાનગી મળી કુલ ૫૯૮ સ્કૂલોમાં ધો.૯ થી ૧૨ માં ભણતા ૧૫૨૮૧૦ વિદ્યાર્થીઓની એકમ
કસોટી લેવામાં આવશે જોકે ગત વર્ષે કોરોનાને લઈ વિદ્યાર્થીઓને માસ પ્રમોસનથી
ઉત્તીર્ણ કરાયા હતા.

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ
કરતા વિદ્યાર્થીઓની બોર્ડ દ્રારા વાષક અને અર્ધવાર્ષીક પરીક્ષા લેવામાં આવે છે
તદ્દપરાંત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને વધારવા જિલ્લા કક્ષાએ એકમ
કસોટી લેવામાં આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં તા.૨૯ ડિસેમ્બર થી ધો.૯ થી ૧૨
ના વિદ્યાર્થીઓની એકમ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે તબક્કા માં યોજનાર આ
એકમ કસોટી માં પ્રથમ તબક્કામાં તા.૨૯ અને ૩૦ ડિસેમ્બર અને બીજા તબક્કામાં તા.૬ અને
૭ જાન્યુઆરી ના એકમ કસોટી લેવામાં આવશે ચાર દિવસ ચાલનારી આ એકમ કસોટીમાં જિલ્લાની
સરકારી
, ગ્રાન્ટેડ
અને નોનગ્રાન્ટેડ સ્કૂલ મળી કુલ ૫૮૯ સ્કૂલોમાં ૧૫૨૮૧૦ વિદ્યાર્થીઓ ની એકમ કસોટી
લેવામાં આવશે જોકે ગત વર્ષે કોરોના ને લઈ વિદ્યાર્થીઓ ની પરીક્ષા બંધ રહેતા
વિદ્યાર્થીઓ ને માસ પ્રમોસન થી ઉત્તીર્ણ કરાયા હતા જેમાં એકમ કસોટીમાં ગુણાંક ને
મહત્વ અપાયું હોઈ વિદ્યાર્થીઓ માટે આ એકમ કસોટી મહત્વની ગણાય છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!