Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મુંદ્રા બંદર પર 1000 કરોડનું આયાતી રક્તચંદન પકડાયું

On: December 30, 2021 1:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુાધવાર

ફરી એક વખત મુન્દ્રાના અદાણી બંદર વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્રતિબંિધત રક્તચંદન નો જથૃથો ડી આર આઈ ની ટીમે પકડી પાડયો હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે આ જથૃથો પોર્ટ પરાથી ઝડપાયો છે જેની કિંમત કરોડો રૃપિયાને આંબી જાય તેમ છે.

જાણવા મળતી વિગતો મુજબ ડી આર આઈ ની ટીમ દ્વારા આ જથૃથો ઝડપી પાડવામાં આવ્યો છે. અંદાજિત ૨૫ મેટ્રિક ટન ની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૦૦૦ કરોડની આંકવામાં આવે છે. દિલ્હી ની ભોલી એક્સપોર્ટ્સ નામની પેઢી જે આર્યન એન્ડ બ્રાસ બિલ્ડીંગ મટીરીયલ ના નામે પ્રતિબંિધત રક્તચંદન મોકલતા હોવાનું ખુલવા પામ્યું છે. આજે તપાસનો ધમાધમાટ ચાલી રહ્યો છે ટૂંક સમયમાં સમગ્ર હકીકતોનો પર્દાફાશ થાય તેમ છે .ભૂતકાળમાં પણ મુંદ્રા પોર્ટ પરાથી રક્તચંદન નો જથૃથો ઝડપાઈ ચૂકયો છે ત્યારે ફરી એક વખત રકતચંદનનો જથૃથો ઝડપાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. એક યા બીજી રીતે રક્તચંદન ના માફિયાઓ આ કરતૂત અજમાવી રહ્યા છે ત્યારે તપાસ એજન્સીઓ પણ હવે એલર્ટ બની છે. રક્તચંદન નો જથૃથો બહાર મોકલવો એ પ્રતિબંિધત છે તેમ છતાં આવા માફિયાઓ રૃપિયા મેળવવાની લાયમાં આ જથૃથો મોકલતા હોય છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાઉાથની ફિલ્મ પુષ્પા રિલીઝ થઈ છે જેમાં પણ રક્તચંદન કઈ રીતે હેરાફેરી કરવામાં આવે છે આ રક્તચંદન નું શું મહત્વ છે આ રક્તચંદન કઈ રીતે પહોંચે છે તેની સમગ્ર હકીકતો આપવામાં આવી છે. એટલું જ નહીં આ રક્તચંદન કઈ જગ્યાએાથી મળી આવે છે તેની બજાર કિંમત શું છે તેની પણ હકીકતો આપવામાં આવી છે ત્યારે એક વાત ચોક્કસ છે કે આજે પણ રક્તચંદન પ્રતિબંિધત હોવા છતાં પણ આવા માફિયાઓ પોતાના કરતુંત અજમાવવાનું ચૂકતા નાથી. આ આ દેશ માટે નુકસાનકારક છે આવા તત્વોને ડામવા જરૃરી બની રહે છે. વર્ષો પૂર્વે જો વાત કરીએ તો અબજો રૃપિયાનો ચંદન પોર્ટ વિસ્તારમાંથી ઝડપાઇ ચુક્યો છે અનેક મોટા માથાઓના નામો પણ જે તે વખતે બહાર આવ્યા હતા ત્યારે ફરી આજ મોડસ ઓપરેન્ડીથી રક્તચંદન મોકલવામાં આવી રહ્યું છે તે એક હકીકત છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!