Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ ઉપર એકી સાથે ચાર વાહનો અથડાઇ પડતાં ટ્રાફિક જામની સમસ્યા

On: December 2, 2021 10:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પોલીસ તંત્ર દોડતું થયું: એકાદ કલાકની જહેમત પછી વાહન વ્યવહાર પૂર્વવત બન્યો, સદભાગ્યે જાનહાની ટળી

જામનગર તા ૨,

 જામનગરમાં દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ ઉપર રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં એક પછી એક ચાર વાહનો ટકરાઇ ગયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. અને એક પછી એક  વાહનોના થપ્પા લાગ્યા હતા. સદભાગ્યે જાનહાનિ ટળી હતી. પોલીસ તંત્રએ દોડી જઇ અડધો કલાકની જહેમત પછી વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.

જામનગરના દિગ્જામ સર્કલ થી સમર્પણ હોસ્પિટલ તરફના ઓવરબ્રિજ ઉપર ગઇકાલે રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં આગળ જઈ રહેલી એક કારના ચાલકે ઓચિંતી બ્રેક માર્યા પછી એક પછી એક ચાર કાર ટકરાઇ ગઇ હતી, અને અકસ્માતની હારમાળા સર્જાઇ હતી.જે ચારેય વાહનોમાં માત્ર નુકસાન થયું હતું. સદભાગ્ય કોઈને જાનહાની થઈ ન હતી.

આ અકસ્માતના બનાવ પછી બ્રિજ ઉપર એક પછી એક વાહનોના થપ્પા લાગી ગયા હતા અને થોડીવારમાં જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આખરે પોલીસ તંત્ર પહોંચ્યું હતું અને અડધો કલાકની જહેમત લઈને એક પછી એક વાહન ને દૂર કરીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. ત્યાં સુધી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!