Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે બાઈક રેલી મરઘમાળથી નીકળશે

On: August 3, 2023 4:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગામના સરપંચ રજનીકાંત પટેલ દ્વારા આજે આયોજન ના ભાગ રૂપે 7 ફળીયાના 7 આયોજકો સાથે એક વીશેષ બેઠક યોજીને જરૂરી ચર્ચા ઓ કરવામાં આવી હતી

આગામી તારીખ 9 ઓગષ્ટ ના રોજ આવી રહેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે ધરમપુરના મરઘમાળ ગ્રામ પંચાયત ખાતે એક આયોજન લક્ષી મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં મરઘમાળ થી એક જંગી બાઈક રેલી નીકળશે જે મરઘમાળ થઈ વિરવલ નાનીઢોલ ડુંગરી,બામટી થઈ ધરમપુર જશે આજે આયોજિત કરવામાં આવેલી મિટિંગમાં 7 ફળીયા ના 7 આયોજકો અને મોટી સંખ્યામાં યુવાનો હાજરી આપો હતી બાઈક રેલીમાં તમામ યુવાનો મોટી સંખ્યામાં જોડાય એ અંગે આવાહન કરવામાં આવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!