Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભુજના જીઆઈડીસીના મેદાનમાં પડેલા લાકડા અને મગફળીના ફોતરામાં આગ લાગી

On: March 3, 2022 2:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ, બુાધવાર 

ભુજના જીઆઈડીસીના મેદાનમાં પડેલા લાકડાના ભુંસા અને મગફળીના ફોતરામાં મંગળવારે રાત્રે ૯.૩૦ કલાકે અચાનક લાગેલી આગે સૌને ભયભીત કરી દિાધા હતા. આગ એટલી ભયાવહ હતી કે, આગ બુઝાવવાની કામગીરી ૧૮ કલાક ચાલી હતી.જેમાં હજારો ટન પાણીનો વપરાશ કરવો પડયો હતો. 

આ અંગે મળતી માહિતી મુજબ ગત રાત્રે જીઆઈડીસીના મેદાનમાં સેંકડો ટન પડેલા લાકડાના ભુંસા અને મગફળીના ફોતરામાં અચાનક આગ ભભુકી ઉઠતા ભુજપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. તત્કાલ પહોંચલી ટીમે અગ્નિશમનની કામગીરી ચાલુ કરી દિાધી હતી. પરંતુ આગ બુઝાવવાનું નામ નહોતી લેતી, આખી રાત્રી થી બીજા દિવસના ૪ વાગ્યા સુાધી હજારો લીટર પાણીનો મારો કર્યા બાદ આગને કાબુમાં લઈ શકાઈ હતી.  સતત ૧૮  કલાકની મહેનત બાદ ૮૦ ટ્રક ભરાય એટલા ખડકાયેલા લાકડા અને મગફળીના ફોતરાની આગ કાબુમાં આવી હતી. આ ઘટનામાં તમામ જથૃથો બળીને ખાખ થઈ ગયો હતો. આગને બુઝાવવા સતત ૪ ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવ્યો હતો. માહિતી મુજબ અત્યારસુાધીમાં પાણીની ૧૨ હજાર લીટરની ક્ષમતા ધરાવતા ૧૨ ગાડી તાથા ૨૨૦૦ લીટરની ક્ષમતાવાળા પાણીના ૧૫ લાયબંબાનો ઉપયોગ કરાતા હજારો લીટર પાણીનો વપરાશ  થયો હતો.

 આ અંગે ફાયર ફાઈટરના સચીન પરમારના જણાવ્યા મુજબ પાણીના સતત મારા છતાં પણ આગ બુઝતી ન હોવાથી અંતે બે જેસીબી તાથા ટ્રેકટરની મદદાથી  ઢગલાને વિખેરીને અગ્નિ શમનની કાર્યવાહી કરાઈ હતી. લાકડા અને મગફળીનો ફોતરાનો વેસ્ટ જથૃથો કંપનીએ બ્લોક બનાવવા મંગાવ્યો હતો. ૮૦ ટ્રક જેટલો જથૃથો મેદાનમાં રખાયો હતો જેમાંથી ભઠ્ઠીમાં બળતણ તરીકે વપરાતા બ્લોક બનાવવામાં આવનાર  હતા. પરંતુ સંપુર્ણ જથૃથો સળગી ગયો હતો. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!