Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ખેડબ્રહ્મમાં ત્રણ નદીઓના કિનારે આવેલા મહાદેવ મંદિરે ભક્તો ઉમટયા

On: March 2, 2022 3:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ખેડબ્રહ્મા, તા. 1

આજે મહાશિવરાત્રી નિમિત્તે ખેડબ્રહ્મા ત્રણ નદીઓના ત્રીવેમી
સંગમના કિનારે કાશી વિશ્વનાથ મહાદેવ
, ભૃગુઋષી મહાદેવ મંદિર, પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટી પડયા હતા પક્ષેન્દ્ર મહાદેવ
મંદિરે લઘુરુદ્ર યજ્ઞા રાખવામાં આવ્યો હતો. ચાંપલપુર વસાહતમાં ઓમકારેશ્વર મહાદેવ
મંદિરે ધ્વજા સ્તંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો તેમજ મહાઆરતી પમ રાખવામાં આવી
હતી.જેનો ભક્તોએ લાભ લીધો હતો.

છેલ્લા બે વર્ષ બાદ ખેડબ્રહ્મા ખાતે આજે મહાશિવરાત્રી
નિમિત્તે શિવમંદિરોમાં સવારે ૫ વાગ્યાથી જ શિવભક્તો મહાદેવને રીઝવવા ઉમટી પડયા
હતા. ખેડબ્રહ્મા હરણાવ નદીના ત્રીવેણી સંગમ કે જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે.
ત્યાં કિનારે આવેલ કાશીવિશ્વનાથ મહાદેવ
, ભૃગુઋષી મહાદેવ મંદિરે તેમજ પક્ષેન્દ્રનાથ
મહાદેવ મંદિરે લઘુરુદ્ર યજ્ઞા રાખવામાં આવ્યો હતો. જેમાં ૨૫ જોડાઓએ યજ્ઞાનો લાભ
લીધો હતો. કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે પણ યજ્ઞા રાખવામાં આવ્યો હતો. તેમજ ભક્તોએ
મહાદેવને દુધ ચંદન બીલીપત્ર ચડાવી પુજાઅર્ચના કરી હતી.

તમામ મંદિરોમાં આજે ચાર પ્રહર ની પુજા કરવામાં આવી હતી. વરતોલ
ચામુંડા માતાજી મંદિરે આવેલ ભીમાશંકર મહાદેવ મંદિરે તેમજ મટોડાના મોટનેશ્વર મહાદેવ
મંદિરે ભક્તો ઉમટી પડયા હતા. અને મહા મૃત્યુંજય ના જપ રાખવામાં આવ્યા હતા.ચાંપલપુર
વસાહતમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તો ઉમટી પડયા હતા. આ મહાપર્વ પ્રસંગે ખુબ
જ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન માટે ઉમટી પડયા હતા. તમામ શિવમંદિરોમાં આજે મોટી
સંખ્યામાં ભક્તોએ પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!