Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કોરોનાના કેસ વધ્યા, ઓમિક્રોનની એન્ટ્રીથી ચિંતાઃ કચ્છમાં ૨૦૦૦થી વધુ બેડ તૈયાર

On: January 3, 2022 1:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,રવિવાર

કચ્છમાં કોરોનાના વાધતા કેસો અને ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ૨ હજારાથી વધુ બેડની વ્યવસૃથા કરવામાં આવી રહી છે. આ માટે સરકાર, તંત્રની સાથોસાથ સામાજીક સંસૃથાઓનું પણ યોગદાન લેવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

રાજયની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ કોરોનાના કેસો બેકાબુ છે. એકટીવ પોઝીટીવ કેસોમાં સતત વાધારાના પગલે લોકોમાં વધુ એક તરફ ચિંતાના વાદળો ઘેરાયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. જે અનુસાર ૧૦૦૦ ઓક્સિજન બેડ સહિત કુલ ૨ હજારાથી વધુ બેડની વ્યવસૃથા કરવામાં આવી છે. સામાજીક સંસૃથા દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને રસી મૂકવા અપીલ કરવામાં આવી રહી છે.છેલ્લા ચાર દિવસમાં કચ્છમાં ૩૬ પોઝીટીવ કેસો આવ્યા છે. દરમિયાન, આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યાનુસાર જે લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે અને પોઝીટીવ આવ્યા છે તેઓ સારવારાથી સાજા થઈ ગયા છે. જયારે જેમણે રસી નાથી તેમને હોસ્પીટલમાં દાખલ થવુ પડયુ છે. કચ્છ જિલ્લામાં અત્યાર  સુાધીમાં ૧૪ લાખ લોકોનું રસીકરણ થઈ ગયુ છે. કચ્છની હોસ્પીટલમાં આજ સુાધી ઓક્સિજન જનરેટ કરવાની કેપેસીટી ૬૮.૧૯ લાખ મેટ્રીક ટન છે. દરમિયાન ગત રોજ ઓમિક્રોનની પણ એન્ટ્રી થઈ ચુકી છે. ઓમિક્રોનના પણ બે કેસ નોંધાયા હતા. બે મહિલાઓ સંક્રમિત થઈ છે જેમાંથી એક વિદેશાથી આવી છે જયારે અન્ય મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નાથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!