Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરુણી ને માતાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત

On: December 2, 2021 10:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા ૨, 

 જામનગર નજીક હાપામાં રેલવે સ્ટેશન પાસે આવેલી જવાહર સોસાયટી શેરી નંબર -૧માં રહેતી ૧૭ વર્ષીય તરુણીએ ગઈકાલે પોતાના ઘેર  ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. વહેલા ઊઠવા બાબતે માતા નો ઠપકો સહન નહીં થતાં આ પગલું ભર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે હાપામાં જવાહર સોસાયટી શેરી નંબર -૧ માં રહેતી દિવ્યા બેન હમીરભાઇ ગોહિલ નામની ૧૭ વર્ષીય તરુણી એ ગઈ કાલે બપોરે પોતાના ઘેર લોખંડ ની આડશમાં ચાદર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

તેણી બેશુદ્ધ અવસ્થામાં લટકી રહી હતી, જેથી આડોશી પાડોશીએ તૂરતજ ૧૦૮ને બોલાવી હતી જે ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ દિવ્યાબેનનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડીવિઝનની પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહના કબજો સંભાળી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જયારે આ બનાવ અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન દિવ્યાબેન દરરોજ સવારે મોડી ઉઠતી હોવાથી વહેલા ઊઠવા બાબતે તેની માતાએ ઠપકો આપતાં સારું નહીં લાગવાથી આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!