Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સમા વિસ્તારમાં NRI ની દુકાન પચાવી પાડવા પાડનાર ભાડુત સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

On: December 2, 2021 8:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા: 

સમા વિસ્તારમાં એન.આર.આઈ ની દુકાન પચાવી પાડવા કારસો રચનાર ભાડુત સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

     અમેરિકાના ટેક્સાસ ખાતે રહેતા રજનીકાંતભાઈ પટેલ ની વડોદરાના સમા અભિલાષા વિસ્તારમાં ક્રેક્ટસૅ પાર્ક ખાતે આવેલી દુકાન વર્ષ 2008માં હરીશ મગનભાઈ હુદલાણી (યોગી નગર સોસાયટી, ગોદરેજ હોલ પાસે,ફતેગંજ) ને 11 મહિના માટે કોન્ટ્રાક્ટ કરી ભાડે આપી હતી.

      શરૂઆતમાં પાંચેક વર્ષ સુધી તેમણે ભાડા કરાર કર્યો હતો પરંતુ ત્યારબાદ ભાડા કરાર કરવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત દુકાન ચલાવતા ભાડુત નિયમિત ભાડુ પણ આપતા ન હતા. વારંવાર તકરાર થતાં ભાડુત હરીશભાઈ એ આ દુકાનમાં ફાવટ આવી ગઇ હોવાથી વેચાણ માંગી હતી. જેથી રૂ.54 લાખમાં સોદો થયો હતો.

      દુકાન ખરીદાર હરીશ ભાઈ એ રૂ 20.22 લાખ ચૂક્યા હતા અને ત્યારબાદ બાકીની રકમ ચૂકવતા નહીં હોવાથી વારંવાર ઉઘરાણી કરવા માંગતી હતી. આખરે એનઆરઆઈએ કોર્ટમાં કેસ કર્યો હતો. ભાડુત હરેશભાઈ દુકાન ના પૂરા પૈસા ચૂકવતા હતા તેમ જ ભાડાની પણ રકમ આપતા નહીં હોવાથી દુકાન માલિક રજનીકાંત પટેલ પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેકટરને અરજી કરી હતી. જેને પગલે ભાડુત હરીશ હુદલાણી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!