Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરામાં શ્વાન(કૂતરા)ને અકસ્માત : સ્થળ પર જ સર્જરી, કૂતરાને પગના ફ્રેક્ચરની સર્જરી કરી નવજીવન અપાયું

On: November 28, 2021 1:09 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 28 નવેમ્બર 2021 રવિવાર

રાજ્યના પશુપાલન વિભાગ અને GVK EMRI ના સહયોગથી ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી કરુણા એમ્બ્યુલન્સની સેવા કાર્યરત છે. જે અનેક પ્રાણી, પક્ષી અને અબોલ પશુના જીવ બચાવે છે. શુક્રવારે વડોદરા-ડભોઈ રિંગ રોડ પર એક શ્વાન (કૂતરા) અકસ્માત દરમિયાન પાછળના બંને પગ પૈકી એક પગ ફેક્ચર અને બીજા પગમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ દરમ્યાન રસ્તા પરથી પસાર થતા સેવાભાવીએ 1962 ને કોલ કરતા ડ્યૂટી પર હાજર વેટેરનરી ડોક્ટર અને પાયલોટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જોતા માલુમ પડ્યું કે કૂતરાના બંને પગમાંથી લોહી ખૂબ વહી ગયું હતું અને તેનો જીવ બચવા માટે સ્થળ પર જ સર્જરી કરીને અને ફ્રેક્ચરનો ઈલાજ કરીને શ્વાન (કૂતરા) નો જીવ બચાવ્યો હતો.

વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કરુણા એમ્બ્યુલન્સ 1962 દ્વારા 23265 થી પણ વધુ અબોલ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં મેડિકલ ઈમર્જન્સીના 7025 કેસ, મેડિસિન સપ્લાયના 1554, સર્જીકલના 11216, પ્રસૂતિના 163 અને અન્ય 3306 મળીને કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 23365 થી પણ વધુ અબોલ પશુના જીવ બચવામાં આવ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!