Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ભરૂચમાં આજથી ધો .૧ થી ૫ ના ઓફલાઈન વર્ગો માં શરૂ કરાયા

On: November 22, 2021 11:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ:  આજથી તા 22/11/21ના રોજથી જિલ્લાની આશરે 1250કરતા વધુ પ્રાથમિક શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણની શરૂઆત થઈ છે. જોકે પ્રથમ દિવસે પ્રાથમિક શળાઓમાં વિદ્યાર્થીઓની ખુબ ઓછી સંખ્યા જણાઈ હતી.

ઓફ લાઈન વર્ગો શરૂ કરવાનાં રાજ્ય સરકારના નિર્ણય બાદ આજથી તેની અમલવારી શરૂ થઈ છે. જિલ્લા પંચાયતની 888 તેમજ અન્ય પ્રાથમિક શાળાઓ મળી કુલ 1250 કરતાં વધુ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયુ છે. કોરોના મહામારીના સમયે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવામાં આવતું નહોતું. બાળકોને માત્ર ઓન લાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. આશરે 2 વર્ષ બાદ ફરી ઓફ લાઈન એટલે કે શાળા ખાતે અભ્યાસ ની શરૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા ઓન લાઈન શિક્ષણનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે શાળાઓની સખ્યા ઓછી હોવાનું જાણવા મળ્યું છે. શાળાઓમાં ઓફ લાઈન શિક્ષણની શરૂઆત થતા સ્કુલ વરદી ઘરાવતા રીક્ષા ચાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જોકે સ્કૂલના કર્તા હર્તાઓ, વાલીઓએ કોરોના ગાઈડ લાઈનના નિયમોનું કડક પાલન કરવાનું રહેશે એમ શિક્ષણ તત્ર દ્વારા જણાવાયું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!