Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ધરમપુરના કાકડકુવા ગામે શ્રી રામ મંદિર ના જીર્ણોધ્ધાર અર્થે તારીખ 21 માર્ચ થી 29 માર્ચ સુધી શ્રીરામ કથા નું થશે ભવ્ય આયોજન

On: March 17, 2022 2:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


કાકડકુવા ગામે મંદિર ફળીયા માં આવેલ શ્રી રામ મંદિર ના જીર્ણોદ્ધાર અર્થે તારીખ 21 માર્ચ સોમવાર થી તારીખ 29 માર્ચ મંગળ વાર સુધી શ્રી રામ કથા નું આયોજન સવારે 9 વાગ્યા થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે કથા નું રસપાન માં મેલડી ના ઉપાસક વિજયબાપુ ના કંઠે સંગીત મય વાણી માં થશે સોમવાર ના દીને પોથીયાત્રા  સવારે 9 વાગ્યા જલારામ મંદિર થી નીકળી મંદિર ફળીયા કથા સ્થળે પોહચશે કથા ના દિવસો દરમ્યાન દરરોજ બપોરે 1 કલાકે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવશે

કથાના દિવસો દરમ્યાન વિવિધ પ્રસંગો રામ જન્મોત્સવ,જાનકી વિવાહ સહિત ની ઉજવણી થશે જ્યારે અંતિમ દિવસે રાત્રે 9 કલાકે સંતવાણી લોકડાયરા નું આયોજન થશે જેમાં આસપાસ ના ગામના ભાવિક ભક્તો ને ઉપસ્થિત રહેવા કાકડકુવા ભક્ત મંડળ દ્વારા સૌ ને નિમંત્રણ પાઠવામાં આવે છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!