Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઉક્રેનમાં ફસાયેલ ભારતીયોની વતનવાપસી કરાવવાનો ભારત સરકારનો પ્રયાસ સરાહનીય : ગુલાબ રોહિત 

On: March 3, 2022 8:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સેલવાસ. ભાજપ નેતા ગુલાબ રોહિતએ   ઉક્રેનમાં ફસાયેલ ભારતીયોની વતનવાપસી કરાવવાનો ભારત સરકારના પ્રયાસોની સરાહના કરી છે. ભાજપ એસસી મોર્ચાનાં સેલવાસ જિલ્લા ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતએ કહ્યું કે ઉક્રેનમાં યુદ્ધનાં કારણે ત્યાંની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ધણાં દેશોનાં હજારો નાગરિકો ઉક્રેનમાં ફસાયેલા છે. એવા વિકટ પરિસ્થિતિમાં પણ ભારતનાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને વતન લવાય રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી ઉક્રેન અને રશિયાનાં રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરી ભારતીયોની વતનવાપસી કરાઈ રહ્યા છે. યુદ્ધ જેવા કટોકટીની પરિસ્થિતિમાં કોઈને પણ નિકાળવા મુશ્કેલ હોય છે. છતાં પણ આપણાં પ્રધાનમંત્રીશ્રીનાં પ્રયાસોથી ભારતીયોની વતનવાપસી થઈ રહી છે. આપણાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પણ સહિયારો પ્રયાસોથી આપણાં સંધ પ્રદેશનાં વિદ્યાર્થીઓ ઘરે આવી ગયા છે.જે વિદ્યાર્થીઓ અથવા ભારતીયો ઉક્રેનમાં ફસાયેલ છે, તેમણી વતનવાપસી કરાવવા ભારત સરકાર પ્રયત્નશીલ છે. લોકોને બસ ધૈર્ય રાખવાની જરૂર છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!