
વલસાડ જીલ્લા પોલીસ હેડ ક્વાટઁર મોગરાવાડી, વલસાડ ખાતે હનુમાનજી તથા શનિદેવજી, અને નિલકંઠેશ્વર મહાદેવજી ની મુતિઁ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શિવસંધ્યા કાયઁક્રમ ગુજરાત સરકારના માન. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ,પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, માન. મંત્રી જીતુભાઈ ચૌધરી, અધિક પોલીસ મહાનિદેઁશક સુરત વિભાગના ડો. એસ. પી. રાજકુમાર સાહેબ, વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદિપસિંહ ઝાલા
જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાજી સહિત માન. ધારાસભ્યશ્રીઓ, શ્રી ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, સીતાબેન નાયક, સોનલબેન સોલંકી, પુ. સંતશ્રીઓ, વિવિધ વિભાગ ના સરકારી અધિકારીશ્રીઓ, વિવિધ સંગઠન ના આગેવાનો, શહેર, જીલ્લા ભાજપ સંગઠનના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યા માં નગરજનો, ભક્તજનો, ઉપસ્થિત રહ્યા હતા.










