[ad_1]

તા.24 માર્ચ, ગુરુવાર
એક પછી એક ગીરના જંગલમાં
આગ લાગવાની ઘટના બની રહી છેસ ત્યારે ધારી ગીર પૂર્વના મીતીયાળા અભ્યારણમા આગ લાગી છે.
વન્યપ્રાણીઓનું નિવાસસ્થાન કહેવાય એજ વિસ્તારમાં આગની ઘટના ને લઈ દોડધામ મચી ગઇ હતી.
જંગલમાં આગ લાગવાની
ઘટના બહાર આવતા જ ધારી ગીર પૂર્વના DCF રાજદીપ સિંહ ઝાલા સહિત વન અધિકારીઓ પહોંચી ગયા હતા.વનવિભાગના બ્રોવરની મદદથી
આગ પર કંટ્રોલ કરવાનો પ્રયાસ શરૂ કરાયો હતો.
આ અભયારણ્યમાં આગ બુઝાવવા
માટે 50 જેટલા વનકર્મીઓ લાગ્યા હતા.
થોડા દિવસ પહેલા ખાંભાના લાપાળા ડુંગરામાં વિકરાળ આગ લાગી હતી. માહિતી પ્રમાણે વન્ય
પ્રાણીઓને કોઇ નુકસાન થયુ નથી.
[ad_2]
Source link






