Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પતિના પરસ્ત્રી સાથએ સબંધોને લીધે દોઢ વર્ષ પહેલા જીવન ટુંકાવ્યું હતું: મોટા વરાછાની પરિણીતાના આપઘાત કેસમાં પતિ વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો

On: March 23, 2022 4:34 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– તે વેળાએ કોરોનાને લીધે કામધંધો ચાલુ ન થાય તો ગામડે ચાલ્યા જવું પડશે તેમ કહેતા માઠું લગાડી આપઘાત કર્યાનું જુઠાણું ચલાવ્યું હતું

સુરત
મોટા વરાછાની ગોપીનાથ સોસાયટીમાં દોઢ વર્ષ અગાઉ એક સંતાનની માતા દ્વારા અનાજમાં નાંખવાની દવા ખાઇ આપઘાત કરવાના પ્રકરણમાં પતિનું પરસ્ત્રી સાથેના આડાસંબંધ કારણભૂત હોવાનું બહાર આવતા અમરોલી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના જસદણ ગામના શિવરાજપુરના ખેડૂત મનજી પોપટભાઇ ત્રાપસીયા (ઉ.વ. 50) ની પુત્રી શિલ્પાના નવેમ્બર 2008માં રત્નકલાકાર ભાવેશ છગન હિરાણી (રહે. એ 126, ગોપીનાથજી સોસાયટી, લજામણી ચોક, મોટા વરાછા) સાથે થયા હતા અને સંતાનમાં નવ વર્ષનો એક પુત્ર છે. પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતા ભાવેશ શિલ્પાને શરૂઆતથી ત્રાસ આપતો હતો અને તેની જાણ શિલ્પાએ પિયરમાં પણ કરી હતી. પરંતુ શિલ્પાનું લગ્ન જીવન બચાવવાના ઉદ્દેશથી કોઇને જાણ કરી ન હતી. પરંતુ 14 જુલાઇ 2020 માં શિલ્પાએ અનાજમાં નાંખવાની દવા ખાઇ આપઘાત કરી લીધો હતો. જે તે વખતે ભાવેશે એવું કહ્યું હતું કે કોરોનાને કારણે કામધંધો બંધ હતો અને જો દસેક દિવસમાં ધંધો શરૂ નહીં થાય તો ગામડે ચાલ્યા જવું પડશે.

આ બાબતથી નારાજ શિલ્પાએ મોત વ્હાલું કરી લીધું હતું. પરંતુ ગત દિવસોમાં શિલ્પાની માતા નીમુબેનને સંબંધી હસ્તક જાણવા મળ્યું હતું કે ભાવેશને શિલ્પાના મોસાળ પક્ષની યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને ડિસેમ્બર 2020 માં લગ્નની વાત લઇ તેની પ્રેમિકાના ઘરે ગયા હતા. જયાં શિલ્પાના આપઘાત મુદ્દે વાતચીતમાં ઝઘડો થયો હતો. જેથી નીમુબેને આ અંગે અમરોલી પોલીસમાં જમાઇ ભાવેશ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા ભાવેશની અટકાયત કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!