
સેલવાસ. ભાજપ નેતા ગુલાબ રોહિત ગઈકાલે એક યુવતી દ્વારા નરોલી બ્રિજ પરથી નીચે નદીમાં કૂદી સુસાઇડ કરવાની કોશિશની ઘટના બાદ ફરી નરોલી બ્રિજને સુરક્ષિત કરવાની માંગણી કરી છે. દાનહ ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચાના ઉપાધ્યક્ષ ગુલાબ રોહિત પ્રેસ બયાન જારી કરી કહ્યું કે નરોલી બ્રિજ સુસાઇડ પ્વાઇંટ સાબિત થઈ રહ્યુ છે.

દર વર્ષે નરોલી બ્રિજ પરથી નદીમાં કૂદી સુસાઇડ કરવાની કોશિશની ધણાં બનાવો બનતાં રહે છે. આ ગંભીર બાત છે.નરોલી બ્રિજનાં બન્ને બાજમાં લોખંડની ઊંચી જાળી લગાવી સુસાઇડને રોકી શકાય છે. હૂં પહેલા પણ પત્ર દ્વારા આ તરફ પ્રશાસનનાં ધ્યાન દોર્યું હતું. જો મારા વાત પર ધ્યાન આપ્યા હોત તો ઘણાંની જીવ ના જાત. હવે પણ સમય છે. નરોલી બ્રિજ પર લોખંડની ઊંચી જાળી લગાવી દેવી જોઈએ.





