Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વલસાડ જિલ્લાના પાંચ શિક્ષકોએ રાજ્યકક્ષાએ ઈનોવેશનમાં ભાગ લીધો. 

On: March 17, 2022 7:00 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

રાજ્ય સરકાર અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર આયોજિત રાજય કક્ષાના એજ્યુકેશન ઈનોવેશન ફેરમાં વલસાડ જિલ્લાના પાંચ શિક્ષકોએ ભાગ લીધો હતો. તા. 13/03/2022 થી 15/03/2022 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં રાજયના 158 જેટલા શિક્ષકોએ પોતાના ઈનોવેશન રજુ કર્યા હતા. જેમાં (1) શ્રી હેતલકુમાર ઊંકાભાઈ ટંડેલ, પ્રાથમિક શાળા-સંઘાડીપાડા-વલવાડા તા. ઉમરગામ, (2) શ્રી દિગ્વિજયસિંહ રમણલાલ ઠાકોર, કાકડમટી પ્રાથમિક શાળા તા. વલસાડ, (3) શ્રી અશ્વિનકુમાર ચીમનલાલ ટંડેલ, પ્રાથમિક શાળા દેગામ મુખ્ય તા. વાપી, (4) શ્રીમતિ જેસલ પ્રમોદભાઈ શાહ, એમ.એમ. હાઈસ્કુલ, તા. ઉમરગામ (5) શ્રી યોગેશભાઈ બી. મહેર, બી.એમ. એન્ડ બી.એફ.વાડિયા હાઈસ્કુલ ફણસા તા. ઉમરગામ  એ પોતાના નાવિન્યપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. જેમને જિલ્લા ઈનોવેશન કો-ઓર્ડિનેર શ્રી મહેન્દ્રભાઈ આર. પટેલ, સિ. લેકચરર, ડાયેટ-વલસાડ અને કે.આર.પી. શ્રી દિગ્વિજય આર. ઠાકોરે ઉપસ્થિત રહી માર્ગદર્શિત કર્યા હતા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડના પ્રાચાર્ય ડૉ. વર્ષાબેન કાપડિયા મેડમ એ રાજ્ય કક્ષાએ ભાગ લેનાર તમામ ઈનોવેટિવ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!