Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કચ્છમાં ૩૦.૭૬% ગૌધન છતા ૪૮૬.૪૬ હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ

On: March 3, 2022 2:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુધવાર

રાજયમાં ૩,૭૭૭.૩૮ હેક્ટર ગૌચરની જમીન ઉપર ગેરકાયદે દબાણ આચરવામાં આવ્યુ છે. જે પૈકી છેલ્લા પાંચ વર્ષમાં ૨૨૭૨.૬૭ હેક્ટર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનો સરકારે એકરાર કરેલો હતો. કચ્છમાં પણ ૪૮૬.૪૬ હેક્ટર ગૌચર જમીન ઉપર ગેરકાયદે દબાણ આચરવામાં આવ્યુ છે. ગત વિાધાનસભા સત્રમાં રાજય સરકારે દાવો કર્યો હતો કે, વર્ષ- ૨૦૧૪-૧૫થી ૨૦૧૮- ૧૯ એમ પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે ૨૨૭૨ હેક્ટર ગૌચર પરાથી ગેરકાયદે દબાણ દુર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

 છેલ્લે વર્ષ- ૨૦૧૨માં ૧૯ મી પશુાધન ગણના મુજબ કુલ પશુાધન ૧૮૯૬૪૯૧ સામે સૌથી વધુ  ગૌધન ૩૦.૭૬ % રહેવા પામ્યુ હતુ. કચ્છ જિલ્લાનું પશુાધન ગુજરાતના પશુાધનના ૭% જેટલુ થાય છે. ગાય ભેંસ વર્ગના પશુઓને ગણતરીમાં લેતા બનાસકાંઠા-સાબરકાંઠા બાદ કચ્છ જિલ્લો ત્રીજા નંબરે છે. વર્ષ- ૨૦૧૨માં થયેલ પશુ ધન વસ્તી ગણતરી અનુસાર વર્ષ- ૨૦૦૭ની સરખામણીએ ગાય વર્ગના પશુઓમાં ૫૦.૦૯% અને ભેંસ વર્ગના પશુઓમાં ૬૬.૧૨% જેટલો ધરખમ વાધારો નોંધાય છો. સામે ઘેટા બકરાની વસ્તીમાં અનુક્રમે ૧૦.૨૮ અને ૧૭.૨૬% જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે, કચ્છમાં ૩૦.૭૬% ગૌધન હોવા છતા ૪૮૬.૪૬ હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ હોય તે ચલાવી લેવાય તેમ નાથી.

ગુજરાતમાં પશુઓની વસતિ સામે લઘુતમ જરૃરિયાત કરતા ઓછુ ગૈાચર છે છતા જુદા જુદા હેતુસર જમીન ફાળવણી કરાય છે. ઉનાળાનો આરંભ થઈ ચૂક્યો છે બપોરે લમણા શેકતી ગરમીનો રાઉન્ડ શરૃ થયો છે ત્યારે કચ્છના પશુપાલકો મૂંગા પશુઓને જીવાડવા દૂર દૂરાથી ઘાસચારો લાવવા મજબૂર બન્યા છે. કચ્છના કેટલાક ગામોમાં ગૌચર નાથી અને  જ્યાં ગૌચર છે ત્યાં મોટાપાયે દબાણો થયા છે. તંત્રએ દબાણો હટાવ્યા પછી ફરીથી દબાણો થઈ ગયા છે. 

કચ્છ જિલ્લામાં ૧ લાખાથી વધુ પશુપાલકો પાસે પોતાની માલિકીની જમીનનાથી અને આવા પશુપાલકો અન્ય ખેડૂતો ઉપર નિર્ભર રહી ઘાસચારો મળે તો મૂંગા પશુઓની ભૂખ સંતોષી રહ્યા છે. ગત ચોમાસા દરમ્યાન કચ્છ જિલ્લામાં ઓછા વરસાદાથી શિયાળો પૂરો થાય તે પહેલાં ઘાસચારાની અછત સામે આવી છે. આગામી ૧પ-ર૦ દિવસમાં જ સરકાર મૂંગા પશુઓ માટે ઘાસચારાની  વ્યવસૃથા ઉભી નહીં કરે તો સિૃથતિ વધુ વણસે તેવી દહેશત છે. કચ્છમાં ગૌચર ખુલ્લા છે ત્યાં મૂંગા પશુઓને ચારો ચરવાનું તો દૂર પરંતુ છાંયડો પણ નસીબ ન થાય તેવી સિૃથતિ પેદા થઈ છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!