Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અવધ માર્કેટમાં દુકાનની બારીનો કાચ તોડી રોકડા રૂ.2.21 લાખની ચોરી

On: March 2, 2022 10:46 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– દુકાનદારે વકરાના પૈસા કાઉન્ટર ટેબલના ઉપલા ખાનામાં મુક્યા હતા

– ખાનાની ચાવી તેમાંથી જ મળી આવી

સુરત, : સુરતના પુણા સરદાર માર્કેટની બાજુમાં આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી કાપડ વેપારીની દુકાનની પાછળની બારીનો કાચ તોડી ચોર કાઉન્ટર ટેબલના ઉપલા ખાનામાં દુકાનદારે મુકેલા વકરાના રૂ.2.21 લાખ ચોરી ફરાર થઈ ગયો હતો.

રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડાદરા વિનાયકા હાઈટસ એફ/404 માં રહેતા 38 વર્ષીય શંકરભાઇ બુધ્ધમલ સૈની નાના ભાઈ સુનીલ સાથે પુણા સરદાર માર્કેટની બાજુમાં આવેલા અવધ ટેક્ષટાઈલ માર્કેટની દુકાન નં.2037,2038 માં કાપડનો વેપાર કરે છે. ગત સવારે 10 વાગ્યે બંને ભાઈ માર્કેટની નીચે પહોંચ્યા તે સમયે જ તેમની દુકાનના માલિકનો ફોન આવ્યો હતો કે તમારી દુકાનની પાછળની બારીનો કાચ તૂટેલો છે.

આથી બંને ભાઈ ઉપર દોડી ગયા હતા અને દુકાનનું તાળું ખોલી અંદર જોયું તો પાછળની બારીનો કાચ તૂટેલો હતો અને કાઉન્ટરના બધા ખાના ખુલ્લા હતા.શંકરભાઈએ સોમવારે રાત્રે વકરાના રૂ.2,20,700 કાઉન્ટરના ઉપલા ખાનામાં મુક્યા હતા તે નજરે નહીં ચઢતા અને ખાનાની ચાવી પણ ખાનામાંથી જ મળતા ચોરી થયાની જાણ થઈ હતી. બનાવ અંગે શંકરભાઈએ બાદમાં પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!