Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સ્વ. મોહન ભાઈ ડેલકર ને વાપી શિવસેના ની ટિમેં સેલવાસ પોહચી આપી ભાવભીની શ્રધ્ધાંજલિ

On: February 23, 2022 4:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દાદરા અને નગર હવેલી ના દિગગજ નેતા સાત સાત વાર જનતા ના પ્રેમ અને વિશ્વાસ ઉપર ખરા ઉતરનારા લોકપ્રિય જન નાયક સ્વર્ગીય મોહન ભાઈ ડેલકર ને શ્રદ્ધાજંલી આપવા વાપી શિવસેના ની ટિમ પણ સેલવાસ પોહચી હતી
સેલવાસ ખાતે આવેલા સાયલી ફાર્મ હાઉસ ઉપર તેમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શિવસેના મુંબઇ ના સંજય રાઉત સાહેબ શિવસેના લીડર રાજ્યસભા મિનિસ્ટર ઓફ ટુરિઝમ આદિત્ય ઠાકરે સાહેબ,દાદરા અને નગર હવેલીના શિવસેના અભિનવ ડેલકર ,સાંસદ કલાબેન ડેલકર હાજર રહ્યા હતા સ્વ.મોહન ભાઈ ડેલકર આજે પણ હજારો લોકોના દિલ પર રાજ કરે છે તેને શ્રધ્ધાંજલી આપવા અનેક લોકો પોહચ્યા હતા વાપી શિવસેના થી રોહન દેસાઈ,જીતેન્દ્ર ભાઈ વાડવેકર,ઉદયસિંગ ધોરપોડે,રાકેશભાઈ પાટીલ,અને શિવસૈનિક મોટી સંખ્યા માં જોડાયા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!