Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતમાં સોમવારથી શાળાઓ ફરી શરૂ , ગુજકેટની તારીખ લંબાવાઈ

On: February 5, 2022 12:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

કોરોના મહામારીને કારણે પ્રથમ અને બીજી લહેરમાં બાળકોના સ્વાસ્થયને ધ્યાને રાખીને શાળાઓ બંધ કરવાનો અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતુ પરંતુ હવે ત્રીજી લહેરનો ઓછાયો ઓસરતા ગુજરાત સરકારે શાળાઓ ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે.

સરકારના નિર્ણયની માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે ગુજરાતમાં સોમવારથી ફરી શાળો શરૂ કરવામાં આવશે. સોમવારથી રાજ્યભરની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે.

જીતુ વાઘાણીએ કહ્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોર કમિટી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ 7મી ફેબ્રુઆરી 2022થી જુની એસઓપી સાથે ધોરણ 1થી 9ના વર્ગો માટે શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને શાળાએ મોકલવા માટે માતા-પિતાની મંજૂરી લેવામાં આવશે.

ગુજકેટની તારીખ લંબાવાઈ :

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણબોર્ડે ગુજકેટ 2022 માટે ફોર્મ ભરવાની
તારીખમાં
વધારો
કર્યો
છે. ડિગ્રી એન્જિનિયરિંગ,
ડિગ્રી
ડિપ્લોમા, ફાર્મસી
અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે જરૂરી ગુજકેટ
2022ની
પરીક્ષા
માટેના ઓનલાઈન ફોર્મ 25મી
જાન્યુઆરીથી ભરવાના શરૂ થયા હતા.

જોકે
આજે શાળાઓ ખોલવાની જાહેરાતની સાથે-સાથે બોર્ડે ગુજકેટ માટેના ફોર્મ ભરવાની અંતિમ
તારીખ
9 ફેબ્રુઆરી સુધી લંબાવી
છે
. અગાઉ ફોર્મ ભરવાની
અંતિમ તારીખ ૫ ફેબ્રુઆરી હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!