Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નદીના વહેણ પર દબાણ કરનાર કંપનીને નોટિસ ફટકારાઈ

On: February 5, 2022 1:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મુંદરા, તા.૪

તાજેતરમાં મુંદરા તાલુકાના મોટા કપાયા ગ્રામ પંચાયતની હદમાં ખાનગી સીએફએસસી બર્ડ કંપનીના જવાબદારો દ્વારા ટાવર્સ પૈકીની મંજુર કરાયેલી જમીન ઉપરાંત અમુક ભાગમાં ગૌચર જમીન અને વર્ષો જુના પાણીને વહેણને અવરોાધ ાથાય તેવી રીતે વહેણને પુરી રસ્તો બનાવવામાં આવતા આ મામલે મામલતદારે કંપનીને નોટીસ ફટકારી છે.

રસ્તાની લંબાઈ તેમજ પહોળાઈ વાધારી કુદરતી પાણીના વહેણને દબાવી દેવાતા અરજદાર જય જોષી દ્વારા કલેકટર તેમજ મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને મામલતદાર દ્વારા કંપનીને જવાબ રજુ કરવા નોટીસ ફટકારાઈ છે. જો કે, આજાથી ૬ માસ અગાઉ પણ પ્રાગપર અને મોટા કપાયા વચ્ચેના નાળાને અવરોાધવા બદલ મામલતદારને ફરીયાદ કરવામાં આવી હતી. આ નાળાનો ભાગ ક્ષારઅંકુશ પેટા વિભાગ સિંચાઈ ખાતા હસ્તક હોતા તેઓએ આ ફરીયાદ સબબ પંચનામું કરતા તેમાં પણ પાણીના વોકળા ઉપર અમુકભાગમાં માટીનું પુરાણ કરી નદીના વહેણને અવરોાધતા હોવાનું લેખિત કબલ્યું હતું. આ ઉપરાંત સર્કલ ઓફીસર દ્વારા પંચનામું કરાતા તેમાંપણ નદીના નાળાને માટીાથી પુરવામાં આવી રસ્તાની પહોળાઈ વાધારતા વહેણને અસર પહોંચી હતી. જેાથી મામલતદાર દ્વારા કંપનીને તાત્કાલીક નોટીસની બજવણી કરાઈ હતી.બીજીતરફ લોકોએ જણાવ્યું હતું કે, નદીનાળાને અવરોાધરૃપ ાથાય તે રીતેની પરમીશન જો તંત્ર દ્વારા અપાઈ હોય તો કોણે આપી તે સવાલ છે. આવા જવાબદાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!