Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: દરજીપુરા વિસ્તારમાં પીવાના પાણીના મુદ્દે સ્થાનિક રહીશોનો હોબાળો

On: January 24, 2022 10:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 24

વડોદરા શહેર નજીક આવેલ અને દરજી પુરા ગામ ના રહેવાસીઓએ આજે પીવાના પાણીના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. દરજીપુરા ગામનો સમાવેશ 22 વર્ષ પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં થઈ ગયો હોવા છતાં પ્રાથમિક સુવિધા મળતી નથી.

દરજીપુરા ગામના રહીશોએ જણાવ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં 22 વર્ષ પૂર્વે દરજી પુરા ગામ નો સમાવેશ થઈ ગયો હતો તેમ છતાં આજદિન સુધી પ્રાથમિક સુવિધાનો અભાવ રહેલો છે.

પીવાના પાણી માટે ટાંકી બાંધવામાં આવી અને તેમાંથી ઉદ્ઘાટન ના દિવસે માત્ર એક જ દિવસ પીવાનું પાણી દરજીપુરા ના વિસ્તારને આપવામાં આવ્યું હતું પરંતુ એ પછી મીઠું પાણી આપવાનું બંધ કરી દીધું હતું કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા તો ઇન્ક્રિમેન્ટલ ચાર્જીસ મને development ચાર્જીસ ની રકમ ભરપાઇ કરો તે પછી જ પાણી મળશે ટીવી ફરજ પાડવામાં આવી છે ખરેખર તો માત્ર નવું કનેક્શન હોય તો તેનો ચાર્જ આપવાનો હોય છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા આડોડાઈ કરવામાં આવે છે જે સામે દરજીપુરા ગામના લોકો આગામી વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!