Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: કોર્પોરેશનની દુકાન બારોબાર લઘુમતી કોમના વેપારીને વેચાણ કરતા વિવાદ, આખરે બે દુકાન સીલ

On: January 22, 2022 12:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 22 જાન્યુઆરી 2022 શનિવાર

વડોદરા શહેરના નવા બજાર વિસ્તારમાં કોર્પોરેશન હસ્તકની બે દુકાનો લઘુમતી કોમના વેપારીઓએ ખરીદી કરતા વિવાદ સર્જાયો હતો. આખરે આજે વોર્ડ ઓફિસર મહેશ રબારી એ આ દુકાનોને સીલ મારી દીધું હતું.

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા નવા બજારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષો પૂર્વે દુકાનો બાંધીને ભાડેઅને વેચાણથી આપવામાં આવી હતી.

જેમાં ભૂતકાળમાં અનેક માલિકો કે ભાડુઆત હતા તે બદલીને નવા વેપારીઓ દુકાનના માલિક બની ગયા છે ત્યારે તાજેતરમાં એક હિન્દુ વેપારીએ હવા બજારમાં આવેલી દુકાન નંબર 177 અને 179ની દુકાન લઘુમતી કોમના વેપારીને બારોબાર વેચી દીધી હતી અને કોર્પોરેશનને આ અંગેની કોઈ જાણકારી આપી નહીં જે અંગે સ્થાનિક રહીશોએ ડેપ્યુટી મેયર અને સ્થાનિક કોર્પોરેટર વિગેરે ને જાણ કરવામાં આવી હતી. તેઓએ વોર્ડ ઓફિસર નું ધ્યાન દોરતાં આજે બપોર બાદ વોર્ડ નંબર 1 ના ઓફિસર મહેશ રબારી તથા સ્ટાફે સ્થાનિક કોર્પોરેટરો ને સાથે રાખી દુકાનો નું સીલ માર્યું હતું. જેથી વેપારીઓમાં સોંપો પડી ગયો હતો.

પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ શિક્ષણ સમિતિના સભ્ય એ તો માગણી કરી હતી કે વેચાણ કરનાર અને ખરીદનાર બંને વેપારી સામે કોર્પોરેશનના નિયમનો ભંગ કર્યો છે તે બદલ જરૂર પડે કોર્ટમાં અથવા પોલીસ ફરિયાદ કરવી જોઈએ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!