Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાત રાજ્યના શિવસેના પાર્ટીના સહ પ્રવકતા અને પ્રખર કાર્યકર્તા એન.ડી. કદમ ( નામદેવ કદમ) નું હાર્ટએટેક થી નિધન

On: December 15, 2021 7:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત રાજ્યના શિવસેના પાર્ટીના સહ પ્રવકતા અને પ્રખર કાર્યકર્તા શ્રી એન.ડી. કદમ ( નામદેવ કદમ) નું હાર્ટએટેક આવવા ના કારણે હોસ્પિટલ મા સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું .
તારીખ 14 ની મોડી રાત્રે અચાનક એમની તબિયત લથડી હતી અને નજીકના ખાનગી હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા ત્યાં તબીબીઓએ એમને ચેકઅપ કરી ઈલાજ શુરું કર્યો પણ ત્યાં જ હાર્ટએટેક આવતા એમનું દુઃખદ નિધન થયું હતું.
પાછલા 32 વર્ષો થી ગુજરાત રાજ્ય મા શિવસેના ને આગળ લાવવા અને જનસામાન્ય લોકોના સુખ દુઃખ મા સાથી બનેલા આવા પ્રખર કાર્યકર્તા અને સમાજ સેવકની ભૂમિકા ભજવી સ્વ. શ્રી એન .ડી. કદમ સાહેબે પોતાનું જીવન અર્પણ કર્યું હતું .
સામાન્ય લોકો હોય કે કોઈ જરૂરતમંદ વ્યક્તિ અને મિત્રો કોઈને પણ ક્યારેક એક ભાઈ તો ક્યારેક એક માર્ગદર્શક અને ક્યારેક એક આદર્શ વડીલ બની બધાનેજ એકસાથે રાખતા કર્મઠ અને સમાજ સેવી સ્વ. શ્રી એન .ડી કદમ (નામદેવ કદમ) સાહેબે એક મિસાલ કાયમ કરી છે .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!