Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

યુનિ.ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને આધાર કાર્ડ જેવા આઈડી કાર્ડ અપાશે

On: December 12, 2021 8:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આ વર્ષે  પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સરકારના આધાર કાર્ડની જેમ જ આઈડી કાર્ડ આપવાનુ નક્કી કર્યુ છે.

યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે યુનિવર્સિટીએ જાતે ડેવલપ કરેલી નવી ઓનલાઈન એડમિશન સિસ્ટમમાં આ વખતે એફવાયના વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ છે.રજિસ્ટ્રેશન વખતે  વિદ્યાર્થીઓને જે યુઝર આઈડી આપવામાં આવ્યો છે તે જ તેમનો પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર રહેશે.

જોકે વિદ્યાર્થીઓને પ્રવેશ લીધા બાદ અત્યાર સુધી જે તે ફેકલ્ટી દ્વારા આઈકાર્ડ આપવામાં આવતા હતા.તેની જગ્યાએ આ વખતે એફવાયમાં પ્રવેશ લેનારા ૧૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન આઈડી કાર્ડ મોકલી આપવામાં આવશે.આ આઈડી કાર્ડ પીડીએફ ફોર્મેટમાં હશે.

વિદ્યાર્થીઓ યુઝર આઈડીથી પોતાના એકાઉન્ટમાં લોગ ઈન કરીને આઈડી કાર્ડનો પ્રિન્ટ આઉટ લઈને પોતાની પાસે રાખી શકશે અથવા તો મોબાઈલમાં પણ આઈ કાર્ડ તરીકે રાખી શકશે.મોબાઈલમાં આઈ કાર્ડ કેમ્પસમાં અવર જવર માટે માન્ય ગણવામાં આવશે.

કોમ્પ્યુટર સેન્ટરના સૂત્રોએ કહ્યુ હતુ કે, આ વર્ષથી જ આ પ્રકારે આઈ કાર્ડ આપવાનુ શરુ કરવામાં આવ્યુ છે.એકાદ સપ્તાહમાં વિદ્યાર્થીઓને તેમના એકાઉન્ટમાં આઈ કાર્ડ મોકલવાનુ શરુ કરી દેવાશે.એ સિવાયના વિદ્યાર્થીઓનુ જુની સિસ્ટમમાં રજિસ્ટ્રેશન થયુ હોવાથી તેમને નવા આઈ કાર્ડનુ વિતરણ કરવામાં નહીં આવે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!