Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લ્યો, ફરી પાંચ દિવસમાં વરસાદની આગાહી : લગ્નસરામાં વિઘ્ન નડશે

On: November 28, 2021 10:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– અરબી સમુદ્ર
પર ડિસ્ટર્બન્સની અસરથી તા.
30 નવેમ્બરથી  તા.3 ડિસેમ્બર સુધીમાં
મધ્યમથી ભારે વરસાદ પડી શકે

    સુરત 

અરબી
સમુદ્ર પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસમાં દક્ષિણ
ગુજરાતમાં વાદળિયું વાતાવરણ રહેવાની સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી થતાં
ખેડૂતોની સાથે હાલમાં ચાલી રહેલી લગ્નસરાની મોસમમાં વરસાદનું વિઘ્ન નડી શકે તેમ
છે.

સુરત શહેર
અને જિલ્લામાં હજુ શિયાળાની તુ બરાબર જામી નથી. પરંતુ વરસાદ પર વરસાદ વરસી રહ્યો છે.
હજુ થોડા દિવસ પહેલા કમોસમી માવઠાને ખેડૂતો ભૂલ્યા નથી. ત્યાં તો ફરીથી વરસાદની આગાહી
થઈ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની
અસરના કારણે સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ ૩૦ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી વરસાદની
સંભાવના છે. જેમાં
1 અને 2 ડિસેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે
વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા
છે. ઉત્તર પૂર્વીય પવનો ફુંકાવાની અને તા.
2 ડિસેમ્બરના રોજ પવનની
ઝડપમાં મહત્વપૂર્ણ વધારાની શક્યતા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!