Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: નામચીન બુટલેગર અલ્પુ સિંધીના આગોતરા જામીન કોર્ટે રદ કર્યા

On: November 24, 2021 2:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

બાપોદ પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં આગોતરા જામીન મેળવ્યા બાદ શરત મુજબ પોલીસ મથકે હાજર ન થનાર નામચીન બુટલેગર અલ્પુ સિંધીના આગોતરા જામીન અદાલતે રદ કરી વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો છે.

બાપોદ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નામદાર કોર્ટે અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી હરદાસમલ વાઘવાણી ( રહે -સંત કબીર કોલોની, વારસિયા ,વડોદરા) ને આગોતરા જામીન ઉપર મુક્ત કર્યો હતો. જેમાં બાપોદ પોલીસ મથકે શરત મુજબ 04થી જૂનના રોજ તપાસ અમલદાર સમક્ષ હાજર રહેવા ફરમાન કર્યું હતું. 

જોકે અલ્પુ સિંધીએ હાજર નહીં થઈ કોર્ટના હુકમની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. જેથી સરકાર તરફે બાપોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર દ્વારા કેન્સલેશન ઓફ બેલની અરજ ગુજારવામાં આવી હતી . જે અરજ તરફી ડીજીપી અનિલભાઈ દેસાઈએ દલીલો કરી હતી. 

પોલીસની પૂછપરછમાં અલ્પુ સિંધીની પત્નીએ છેલ્લા ચાર મહિનાથી અલ્પુ સાથે સંપર્ક ન હોવાનું જણાવ્યું હતું. અદાલતે નોધ્યું હતું કે, હુકમની શરતોનો ઇરાદાપૂર્વક ભંગ કર્યો હોવાનું રેકોર્ડ ઉપરથી સ્પષ્ટ પણે જણાઇ આવે છે. જેથી એપ્રિલ મહિના દરમિયાન મંજુર કરવામાં આવેલા આગોતરા જામીન રદ કરી આરોપી વિરૂદ્ધ વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!