Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

દાનહમાં એસસી વિદ્યાર્થીઓને ૩ વર્ષોથી નથી મળી સ્કૉલરશિપ, ગુલાબ રોહિતે કરી શિક્ષણ ડાયરેક્ટર ને લખિત રજુઆત

On: November 16, 2021 10:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સેલવાસ. દાનહમાં એસસી વર્ગનાં વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ નહીં મળી રહી.આ અંગે સેલવાસ જિલ્લા ભાજપ એસસી મોર્ચાનાં ઉપાધ્યક્ષ ગુલાબ રોહિતે એજુકેશન ડાયરેક્ટરથી રજુઆત કરી છે. ગુલાબ રોહિતે એજયુકેશન ડાયરેક્ટરને લખેલા પત્રમાં બતાવ્યું કે એસસી વિદ્યાર્થીઓને સત્ર ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦૨૦, ૨૦૨૦-૨૦૨૧ ની પ્રી-મૈટ્રિક સ્કૉલરશિપ અને ૨૦૨૦-૨૦૨૧ ની પોસ્ટ-મૈટ્રિક સ્કૉલરશિપ નહીં મળી છે. પ્રી-મૈટ્રિક અને પોસ્ટ-મૈટ્રિક વિદ્યાર્થીઓની ક્ક્ષાઓ ચાલૂ છે.આ સમયે સ્કૉલરશિપ મળે તો વિદ્યાર્થીઓને મદદરૂપ નિવળશે. સ્કૉલરશિપ સમયસર મળે એવી વ્યવસ્થા કરવું જોઈએ. ગુલાબ રોહિતે શિક્ષણ નિયામકને  તાત્કાલિક અસર થી વિધાર્થીઓ ને સ્કૉલરશિપ અપવા વિનંતી કરી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!