
ઓમ બિરલાજી દ્વારા ભારત–વિયેતનામ પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપમાં વલસાડના માનનીય સાંસદશ્રી ધવલ પટેલજીની નિમણૂક કરાઇ છે.
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ, અમિત શાહજી અને એસ. જયશંકરજીના માર્ગદર્શનથી ભારતના વૈશ્વિક સંબંધો સતત વધુ મજબૂત બની રહ્યા છે.
ભારત અને વિયેતનામ વચ્ચેના ઐતિહાસિક તથા મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં અને નવી ઊંચાઈઓએ પહોંચાડવામાં તેઓ નિષ્ઠાપૂર્વક યોગદાન આપશે તેવી સંપૂર્ણ ખાતરી છે.




