Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

બે ભાઇઓને ટક્કર માર્યા બાદ કાર ચાલકે સાગરીતો બોલાવી બંને ઇજાગ્રસ્ત પર હુમલો કર્યો

On: March 17, 2022 7:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરાઃ ગોત્રી નિલામ્બર સર્કલ પાસે માથાભારે તત્વોએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બે ભાઇઓ ઉપર હુમલો કરતાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી કારના નંબરને આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

હરણીરોડ પર સિધ્ધાર્થ સ્કવેરમાં રહેતા અને નવરચના યુનિ.માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યશરાજસિંહ સુદર્શનસિંહ વાળા અને તેનો ભાઇ નિત્યરાજ (મૂળ ભાવનગર) ગઇકાલે પરીક્ષા આપી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે પ્રિયા ટોકિઝ અને  નિલામ્બર સર્કલ વચ્ચે રોંગ સાઇડ આવતી કારના ચાલકે બાઇકને ટક્કર મારતાં બંને ભાઇઓ પટકાયા હતા.

બંને ઇજાગ્રસ્ત ભાઇઓના કપડાં પણ માટી વાળા થઇ ગયા હતા.તેઓ કપડાં સાફ કરી બેઠા થયા હતા અને કાર ચાલકને અમને મારી નાંખવા છે કે શું..તેમ કહી ઠપકો આપતાં કાર ચાલકે પોતાના હાથમાં પંચ પહેરી બંનેને માર માર્યો હતો.

ત્યારબાદ કારચાલકે ફોન કરી તેના માણસોને  બોલાવતાં છ થી સાત જણા લાકડીઓ લઇ દોડી આવ્યા હતા અને  બંને ભાઇઓ પર તૂટી પડતાં તેમને આખા શરીરે ઇજા થઇ હતી.લોકો ભેગા થતાં હુમલાખોરો ફરાર થઇ ગયા હતા.

જે પી રોડ પોલીસે હુમલાખોરો સામે રાયોટિંગ તેમજ અકસ્માતના બે અલગઅલગગુના નોંધી કારના નંબરને આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!