Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: કેમસ્ટાર ઓર્ગેનિકના બનાવમાં આરોપીની આગોતરા નામંજૂર

On: February 15, 2022 11:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 15 

જીપીસીબીની મંજૂરી વગર કેમિકલનું ખોટુ બીલ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલનો પ્રયાસ કરવાના બનાવમાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીની આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજી નામંજૂર કરી હતી.

આરોપી વિરુદ્ધ કંપની માંથી ટેન્કરમાં ગેરકાયદેસર રીતે વેસ્ટ એલ્યુમિનિયમ ક્લોરાઇડ નાશ કરવા માટે ભરી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની પરવાનગી વગર ખોટું બિલ બનાવી સુરતના અમરોલી વિસ્તારમાં ઢોળવા માટે ટેન્કરના ડ્રાઈવરને તથા ક્લીનર ને મોકલી આપી કેમિકલ પદાર્થ અંગે નિષ્કાળજી દાખવી મનુષ્યની જિંદગી જોખમાઈ તેવું કૃત્ય કરી પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો હોવાનો આરોપ છે. આ પ્રકરણમાં પાદરા પોલીસ સ્ટેશનમાં કેમસ્ટર કંપનીના ડિરેક્ટર, અધિકારી, કેમિકલ ભરાવી આપનાર વિપુલ પઢીયાર, ટેન્કર માલિક જયેશ ગેલાભાઇ જોગરાણા, ડ્રાઇવર સંજય વેગડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં ઝડપાયેલા ટેન્કર ચાલકે અરજદાર આરોપી જયેશ જોગરાણા (  રહે – રીલાયન્સનગર , સાયણ રોડ ,સુરત) નું નામ ટેન્કર માલિક તરીકે દર્શાવ્યું હતું. તપાસ દરમિયાન ટેન્કર માલિક અન્ય હોવાની વિગતો સપાટી પર આવી હતી. અદાલતે નોધ્યું હતું કે,હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ગુનામાં સંડોવાયેલ આરોપી તપાસ અધિકારીને તપાસમાં સહકાર આપતા નથી. હાલ આ તમામ બાબતો પુરાવાનો વિષય છે અને સમગ્ર પુરાવો નોંધાયા બાદ જ તે અંગે કોઈ ચોક્કસ તારણ પર આવી શકાય તેમ છે. આગોતરા જામીન અરજીના તબક્કે કોઇ પણ પ્રકારની ચર્ચા કરવાથી કોઇપણ પક્ષકારને પ્રેજ્યુંડાઈસ થવાની શક્યતા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!