Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતઃ અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ઠંડી, ગાંધીનગર પણ ઠુંઠવાયુ

On: January 24, 2022 6:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– પ્રમુખ હવામાન શાસ્ત્રીએ તાપમાન હજું પણ ઘટીને 5 ડિગ્રી થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી

અમદાવાદ, તા. 24 જાન્યુઆરી, 2022, સોમવાર

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે સોમવારે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી સવાર ગાંધીનગરમાં પડી હતી. અમદાવાદના અમુક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 6.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું અને ગાંધીનગરમાં તો 6.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ પ્રમુખ હવામાન શાસ્ત્રીએ તાપમાન હજું પણ ઘટીને 5 ડિગ્રી થઈ શકે છે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. 

હવામાન અંગે સેવા આપતી ખાનગી કંપની સ્કાયમેટના અહેવાલ અનુસાર આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. 

ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે મહારાષ્ટ્ર, વિદર્ભ અને તેલંગાણા સુધી તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગુજરાત અને મુંબઈમાં તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઘટી ગયું છે. સ્કાયમેટના પ્રમુખ હવામાનશાસ્ત્રી મહેશ પલવતના કહેવા પ્રમાણે 

“તાપમાન હજુ ઘટી પાંચ ડિગ્રી થઈ શકે છે અને વર્તમાન ઠંડા પવનની અસર બે થી ત્રણ દિવસ જોવા મળી શકે છે. અમદાવાદ અને ગુજરાતમાં ઠંડી હજુ ત્રણ દિવસ જોવા મળશે.”

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરી એક વખત તાપમાનનો પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે જેથી રાજ્યમાં ફરી એક વખત કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કોલ્ડ વેવ (શીત લહેર)ની આગાહી કરવામાં આવેલી અને લોકોને તકેદારી રાખવા માટે સલાહ આપવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!