Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરામાં જન મહેલ સીટી બસના મુસાફરોને હેરાનગતિ

On: January 3, 2022 8:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સીટી બસ જ્યાંથી નીકળે છે ત્યાંથી મુસાફરોને જન મહેલમાં જવા બંધ કરી દેવાયું, પાછળથી ફરીને જવા સૂચના આપવા બાઉન્સરો અને સિક્યુરિટી ગોઠવાઈ

વડોદરા, તા. 03 જાન્યુઆરી 

વડોદરામાં રેલવે સ્ટેશન પાસે આવેલા જન મહેલ સીટી બસ હબમાં સીટી  બસના રૂટ મુજબ ટાઈમટેબલ અગાઉ જે લગાવ્યા હતા,  એ ટાઈમ ટેબલ થોડા સમય અગાઉ નીચે ઉતરાવી લીધા હોવાથી મુસાફરો ને મુશ્કેલી પડે છે અને, ટાઈમ ટેબલો લગાવવાનો પ્રશ્ન હલ થયો નથી ત્યાં તો મુસાફરોને જન મહેલના મેન ગેટ થી સીટી  બસો જ્યાંથી બહાર નીકળે છે  ત્યાંથી આવવા જવાનું બંધ કરી દેવાતાં મુસાફરો હેરાન થઇ રહ્યા છે .મુસાફરોને પાછળથી ફરીને  આવવાનું કહેવામાં આવે છે અને આ માટે સિક્યુરિટી અને બાઉન્સર પર ગોઠવી દેવાયા છે. સીટી બસ નું જુનુ બસ સ્ટેશન હતું તેની સામે જન મહેલનો મુખ્ય ગેટ છે, ત્યાંથી સીટી બસો બહાર નીકળે છે . મુસાફરો સામાન્ય રીતે અહીંથી આવ-જા કરતા હતા,પરંતુ છેલ્લા બે દિવસથી મુસાફરોને અહીંથી નીકળવું નહીં અને પાછળથી ફરીને  જવું તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે. પાછળની સાઈડમાં જન મહેલ માં આવતી સિટી બસનો જે એન્ટ્રીનો રસ્તો છે ત્યાંથી પણ મુસાફરોને પસાર થવા દેવાતા નથી અને ફરજિયાત એસ.ટી.ડેપોમાં થઈને સીટી બસ માટે જવા સુચના આપવા બાઉન્સરો અને સિક્યુરિટી વ્યસ્ત કરાયા છે .   જેથી મુસાફરોમાં કચવાટ ફેલાયો છે.

મુસાફરો પણ અમારા પાસે રજૂઆતો કરવા દોડી આવે છે એમ કહેતા સીટી બસ સંચાલકએ જણાવ્યું હતું કે અગાઉ  ટાઇમટેબલ મુકવાનો પ્રશ્ન હલ થયો નથી, ત્યાં આ બીજી રામાયણ શરૂ થઇ છે. મુસાફરો માટેનો સરળ રસ્તો બંધ થતાં તેઓ પણ તકલીફ અનુભવી રહ્યા છે. અમારું પણ કોઈ સાંભળતું નથી .કેમકે અગાઉ ટાઈમ ટેબલ મૂકવા માટેની લેખિત રજૂઆત કરવા છતાં પણ હજી તે પ્રશ્ન હલ થયો નથી , પાર્કિંગની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!