Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કચ્છમાં કોરોનાના ૬ દર્દીઓ સ્વસ્થ તો નવા ૧૭ કેસો નોંધાયા

On: January 3, 2022 12:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,રવિવાર

કચ્છ જિલ્લામાં કોરોનાના શનિવારે ૨૨ કેસો નોંધાયા બાદ આજે થોડી હળવી રાહત થવા પામી હોય તેમ ઘટીને ૧૭ કેસો નોંધાયા હતા. જયારે ૬ દર્દીઓ સ્વસૃથ થયા છે. એકટીવ પોઝીટીવ કેસ વાધીને ૬૦ થયા છે.

કચ્છમાં નોંધાયેલા નવા કેસોમાં આજે શહેરી વિસ્તારમાં ૧૭ અને ગ્રામિણમાં ૭ કેસો નોંધાયા છે. જેમાં અંજાર તાલુકામાં ૧, ભુજ શહેરમાં ૪ અને ભુજના ગ્રામિણ વિસ્તારમાં ૬, ગાંધીધામ શહેરમાં ૫, મુંદરા શહેરમાં ૧ કેસ નોંધાયો હતો.

જિલ્લામાં ઓમિક્રોનનો આજે એક પણ કેસ નોંધાયો નાથી પરિણામે મોટી રાહત અનુભવાઈ છે. કુલ પોઝીટીવ કેસોનો આંક ૧૨૮૨૭ થયો છે. આજે રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હતો તો કચ્છમાં પણ કેસોમાં રાહત થવા પામી છે. જો કે, લોકો હજુ પણ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવતા નાથી. માસ્ક પહેરવા મામલે બેદરકારી રાખે છે. પરિણામે, કેસો વાધવાની દહેશત છે. તો વળી, શિયાળાની ઋતુના પગલે કડકડતી ઠંડી અનુભવાતી હોવાથી શરદી, તાવ અને ઉાધરસનું પ્રમાણ પણ ઉંચકાયુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!