Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આંબેડકર ઓપન યુનિ.ના ફભની નિમણૂક સામે પિટિશન

On: December 30, 2021 4:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,
બુધવાર

અમદાવાદ સ્થિત બાબસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ
ચાન્સેલરની નિમણૂકને ગુજરાત હાઇકોર્ટમાં પડાકરી છે. નિયુક્ત કુલપતિ જરૃરી અનુભવ ન
ધરાવતા હોવાનો તેમજ તેમની પસંદગી યોગ્ય ન હોવાનો આક્ષેપ પિટિશનમાં કરવામાં આવ્યો
છે. હાઇકોર્ટે યુનિવર્સિટી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી નવમી ફેબુ્રઆરીના
રોજ નિયત કરી છે.

અરજદાર દ્વારા આ અંગે બે વર્ષ પહેલા અરજી કરાઇ હતી પરંતુ
તેની સુનાવણી થઇ નહોતી. જેથી હવે અરજદારે ફરી કેસની સુનાવણી નિયત કરવા માંગણી કરી
હતી. જેમાં હાઇકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી હતી. અરજદારનો આક્ષેપ છે કે કુલપતિ
તરીકે નિયુક્ત થવા માટે પ્રોફેસર તરીકેનો દસ વર્ષનો અનુભવ જરૃરી છે પરંતુ નિયુક્ત
કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય ૧૦ વર્ષનો અનુભવ ધરાવતા નથી. તેમને વર્ષ ૨૦૧૧માં
પી.એચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી અને ૨૦૧૩માં તેમની નિમણૂક પ્રોફેસર તરીકે
થઇ હતી. તેથી તેઓ ૨૦૧૩ સુધી કુલપતિ બની શકે તેમ નથી. આ ઉપરાંત તેઓ જરૃરરી એ.પી.આઇ.
સ્કોર પણ ધરાવતા નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!