Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કમોસમી વરસાદને લઈને અઢી હજાર મગફળીની ગુણીનો જથ્થો પલળી ગયો

On: December 28, 2021 1:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 28 ડિસેમ્બર 2021 મંગળવાર

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે કમોસમી વરસાદને લઈને મગફળીના જથ્થાને નુકસાન થયું છે. જો કે વહેલી સવારથી જ મગફળીની 1500થી વધુ ગુણીને ટ્રાન્સફર કરી લેતાં તેનો બચાવ થયો છે.

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા હરાજી માટે રાખવામાં આવેલી મગફળી ના જથ્થાને નુકસાન થયું છે.શેડ ની બહાર રાખવામાં આવેલી અઢી હજાર જેટલી મગફળી ની ગુણી પર વરસાદ નો માર લાગ્યો હતો. જેના કારણે  કેટલોક જથ્થો ભીનો હતો, દરમિયાન વહેલી સવારથી જ મગફળી ની ગુણી ને શ્રમિકો મારફતે શેડ નીચે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી લેવાઈ હતી, અને 1500થી વધુ ગુણી ખસેડી લેવાઇ છે. બાકીના જથ્થાની હરાજીની પ્રક્રિયા પૂરી કરી લઈ તેને વાહનોમાં ભરી લેવાનું શરૂ કરી દેવાયું છે.

આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલુ છે, પરંતુ ગઈકાલ સાંજથી જ મોસમના બદલાયેલા મિજાજના કારણે ખેડૂતોને પોતાનો મગફળી નો જથ્થો ટ્રકમાં થી ઉતારવાની ના પાડી હોવાથી મગફળી ભરેલા વાહનો ઉભા રખાયા છે, અને વાતાવરણ પૂરૂ થયા પછી ટેકાના ભાવે ખરીદી કરી લેવાશે. સરકાર દ્વારા ખરીદ કરાયેલા મગફળીના કેટલાક જથ્થામાં પણ વરસાદની અસર થઈ છે. જોકે તે જથ્થો પણ ખસેડી લેવાયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!