Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જૂનાગઢના ભવનાથમાં આજે દત્ત જયંતિ નિમિત્તે દત ભગવાનનું પૂજન, રવાડી

On: December 18, 2021 2:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


જૂના અખાડાથી ભવનાથ મદિરે મૃગી કુંડ સુધી રવાડી બાદ દત્ત ભગવાનને કુંડમાં સ્નાન કરાવવામાં આવશે : ‘હરીઓમ તત્ત્સત જય ગુરૂદત્ત’નો નાદ ગુંજી ઉઠશે

 જૂનાગઢ તા. : જૂનાગઢના ભવનાથમાં દત્ત ભગવાનની જયંતિ આવતીકાલે તા.૧૮ના ઉજવાશે.જેમાં જૂના અખાડા ખાતે પૂજન બાદ રવાડી યોજાશે. જે ભવનાથ  મંદિરે પહોંચ્યા બાદ ત્યાં દત્ત ભગવાનને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવશે.જ્યારે ભવનાથમાં આવેલા આશ્રમોમાં પણ દત્ત જયંતિ નિમિતે  પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે.

 આવતીકાલે તા. 18 ડીસેમ્બરના ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ દત્ત ભગવાનની જયંતિ ઉજવાશે.જેમાં ગિરનાર મંડળના સાધુ સંતો દ્વારા સવારે નવ વાગ્યે શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતે દત્ત ભગવાનનું પૂજન કરવામાં આવશે.બાદમાં વાજતે ગાજતે દત ભગવાનની રવાડી યોજાશે. આ રવાડી ભવનાથ મહાદેવ મંદિરે પહોંચશે. જ્યાં સાધુ સંતો દ્વારા દત્ત ભગવાનને પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવશે.

આ ઉપરાંત ગિરનાર પર આવેલા દત્ત શિખર ખાતે ભાવિકો દ્વારા પાદુકા પૂજન કરવામાં આવશે.અને દત જ્યંતિ નિમિતે હરિઓમ તત્સત જય ગુરૂદત્ત..નો નાદ ગુંજી ઉઠશે.જ્યારે ભવનાથમાં આવેલા આશ્રમોમા પણ દત્ત જયંતિ નિમિતે  પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!