Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરતીઓએ ચા નાસ્તા માટે ગેસ ચાલુ કર્યા તો પુરવઠો બંધઃ દિન ચર્યા માટે ચા-નાસ્તો લેવા લોકો દોડ્યા

On: November 16, 2021 1:31 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર 

સુરતના કેટલાક વિસ્તારમાં આજે ગેસ પુરવઠો થોડા સમય માટે ઠપ્પ થતાં સુરતીઓ રઘવાયા બન્યા હતા. વહેલી સવારે જ ગેસ પુરવઠો ખોટકાતા લોકોએ ચા નાસ્તા માટે લારી-દુકાનો પર દોટ મુકી હતી. નોકરી ધંધે જવાનું હોવાથી લોકોએ પહેલા ચા નાસ્તો કરીને ઘરે આવ્યા હતા. 

જોકે, થોડો સમય બાદ ગેસ પુરવઠો પુર્વવત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘડિયાળના કાંટે જીવતા સુરતીઓ માટે આજે સવારે ગેસ પુરવઠાએ મુશ્કેલી ઉભી કરી હતી. વહેલી સવારે નોકરીએ જવાવાળા અનેક લોકોએ ટીફીન લીધા વિના જવું પડયું હતું. તો કેટલાક લોકોએ સવારનો ચા નાસ્તો કરવા માટે લારી કે દુકાનો તરફ દોટ મુકી હતી.  

સુરત વિસ્તારમા ઘરેલુ ગેસનો સપ્લાય કરતી કંપનીમાં કેટલાટ ટેકનીકલ કારણોથી ગેસ પુરવઠો કેટલાક વિસ્તારમાં ઠપ્પ થયો હતો તે કેટલીક વિસ્તારમાં અત્યત ધીરો ગેસ આવયો હતો. સવારે ચા નાસ્તા અને ટિફિન બનાવવાના સમયે ગેસપુરવઠો ન હોવાથી નોકરિયાત લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. 

સવારે લોકો ઉઠ્યા અને ચા નાસ્તા માટે તૈયારી કરતાં હતા ત્યાં ગેસ પુરવઠો હતો નહી તેથી સમય સર ઓફિસ ધંધા પર જવા પહેલાં ચા નાસ્તો કરવા માટે લોકો ચા-નાસ્તાની લારી અને દુકાનો તરફ દોડયા હતા. બજારમાં ચા નાસ્તો કરીને લોકો ઘરે આવ્યા હતા અને ત્યાર બાદ ઓફિસ ગયાં હતા. 

કેટલાક વિસ્તારમાં ગેસપુરવઠો ધીમો આવતો હતો તેમાં ધીમા ગેસે પણ ગૃહણીઓએ રસાઈ કરી હતી. આમ આજે કેટલાક વિસ્તારમાં થોડા સમય માટે ગેસપુરવઠો ખોટકાતા સુરતીઓએ દોડાદોડી કરી હતી. જોકે થોડા જ સમયમાં ગેસપુરવઠો પુર્વવત થતાં સુરતીઓને રાહત થઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!